પ્રધાનમંત્રી કિસાન યોજના ભારતની લોકપ્રિય યોજનાઓમાં એક છે જ્યારે મોટાભાગના ખેડૂતો જાણે છે કે તેમને રૂપિયા 6,000 વાર્ષિક ત્રણ હપ્તામાં પરિવારમાં કેટલા લોકોને આ યોજનાનો લાભ મળી શકે છે અને કોણ પાત્ર છે તે અંગે હજુ પ્રશ્ન છે તો ચાલો પ્રધાનમંત્રી કિસાન યોજના ના નિયમો અને શરતોને સમજીએ એક પરિવારમાં કેટલા લોકો તેનો લાભ લઈ શકે છે
ખેડૂતોના હિતમાં કામ કરતી પ્રધાનમંત્રી કિસાન યોજના એક ડિસેમ્બર 2018 ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવી હતી આ યોજના હેઠળ સરકાર દ્વારા લાભાર્થીઓને રૂપિયા 6,000 ની રકમ દરેક રૂપિયા 2,3 સમાન હપ્તા આપવામાં આવશે જે સીધા લાભાર્થી ખેડૂતના બેંક ખાતામાં મોકલવામાં આવે છે શરૂઆતમાં આ યોજના હેઠળ ફક્ત બે હેક્ટર જમીન ધરાવતા ખેડૂતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો પરંતુ હવે દેશના તમામ ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન યોજના નો લાભ મળે છે.
અમે તમને જણાવીશું કે પ્રધાનમંત્રી કિસાન યોજના નો વાર્ષિક હપ્તાઓ નો લાભ કઈ રીતે તમે લઈ શકો છો જો તમે હજુ સુધી આયોજના માટે અરજી કરી નથી તો અમે તમને પ્રધાનમંત્રી કિસાન યોજના માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા વિશેની સંપૂર્ણ માહિતી આપવા જઈ રહ્યા છીએ આ લેખ વાંચીને તમે પ્રધાનમંત્રી કિસાન યોજના શું છે તેનો ઉદ્દેશ્યપાત્રતા જરૂરી દસ્તાવેજો વગેરે વિશે પણ માહિતી મેળવી શકશો અને તે કૃપા કરીને આ લેખને અંત સુધી ધ્યાનથી વાંચો
પ્રધાનમંત્રી કિસાન યોજનાના ઉદ્દેશ્ય PM Kisan Sahay Yojana
- કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન યોજના શરૂ કરવાનું મુખ્ય ઉદ્દેશના તમામ ખેડૂતોને આર્થિક રીતે મદદ કરવાનો છે ભારતે કૃષિ પ્રધાન દેશ છે જ્યાં 75% વસ્તી ખેતી પર નિર્ભર છે જેમ કે તમે બધા જાણો છો કે ઘણી વખત ખેડૂતોને ખેતીમાં નુકસાન સહન કરવું પડે છે અને ખેતી સાથે જોડાયેલી ઘણી સમસ્યાઓ તેમની સામે પડકાર બનીને આવે છે
- સરકાર નિર્ણય લીધો છે કે તમામ નાના અને સીમાંત ખેડૂતોને નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે જેના માટે આ યોજના શરૂ કરવામાં આવે છે પ્રધાનમંત્રી કિસાન યોજના દ્વારા ખેડૂતોને સારી આજીવિકા મળશે અને ખેડૂતો પણ આ યોજનાનો લાભ લઈને આત્મનિર્ગોળ અને સશક્ત બની શકશે
એક પરિવારમાં કેટલા લોકો લાભ મેળવી શકે છે? PM Kisan Sahay Yojana
પ્રધાનમંત્રી કિસાન યોજના હેઠળ સમગ્ર ભારતમાં લાખો ખેડૂતો ને આર્થિક સહાય મળે છે દર ચાર મહિને કેન્દ્ર સરકાર રૂપિયા 2000 ખેડૂતોના બેંક ખાતામાં જમા કરે છે પરંતુ તે જાણવું જરૂરી છે કે દરેક પરિવારમાંથી એક વ્યક્તિ જ પ્રધાનમંત્રી કિસાન નો લાભ લઈ શકે છે આ વ્યક્તિ પિતા પુત્ર પત્ની અથવા પરિવારના અન્ય સભ્યો હોઈ શકે છે આ પરંતુ યોજના માટે પાત્ર બને માટે તેમના નામે ખેતીલાયક જમીન હોવી જરૂરી છે
- અત્યાર સુધીમાં સરકારે પ્રધાનમંત્રી કિસાન યોજના હેઠળ 17 હપ્તા બહાર પાડે છે આગામી હપ્તો મેં અને જૂન વચ્ચે ખેડૂતોના ખાતામાં જમા થવાને અપેક્ષા છે કેન્દ્ર સરકાર ખેડૂતોને સમયસર નાણાકીય સહાય પૂરી પાડતા ગામની ચૂંટણી પછી આપવાની જાહેરાત કરી શકે છે
- પ્રધાનમંત્રી કિસાન યોજના હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા લાભાર્થીના બેંક ખાતામાં 17 હપ્તા ટ્રાન્સફર કરવામાં આવે છે હવે દેશ પરના ખેડૂતો પ્રધાનમંત્રી કિસાનના 18 માં આપવાની રાહ જોઈ રહ્યા છે સરકાર દ્વારા ટૂંક સમય માટેની જાહેરાત કરવામાં આવશે
- જો તમે 18 માં હપ્તા પહેલા પ્રધાનમંત્રી કિસાન નું એ કહેવાય ન કરાવ્યું હોય તો તમારે તેને તરત જ કરાવવું જોઈએ કારણ કે પ્રધાનમંત્રી કિસાનના લાભાર્થીઓ માટે સરકાર દ્વારા એ કહેવાય છે ફરજિયાત કરવામાં આવ્યું છે તેથી અઢારમાં હપ્તા ના પૈસા પણ KYC નોંધાયેલ
- ખેડૂતોના ખાતામાં જ ટ્રાન્સફર કરવામાં આવશે.
પ્રધાનમંત્રી કિસાનની કેવાયસી કરાવવું જરૂરી? PM Kisan Sahay Yojana
- પ્રધાનમંત્રી કિસાન યોજના હેઠળ હપ્તા મેળવવાનું ચાલુ રાખવા માટે ખેડૂતોએ કેવાયસી અને જમીનની ચકાસણી પ્રક્રિયાઓ પૂર્ણ કરવી આવશ્યક છે જે ખેડૂતોએ આ પ્રક્રિયાઓ પૂરી કરી લીધી છે તેઓને આગળનો હપ્તો મળશે તેથી જે ખેડૂતે હજુ આવકાર્યો કર્યા નથી તેઓ 18 માં હપ્તાની જાહેરાત થાય તે પહેલા કામ કરવું જોઈએ
- પ્રધાનમંત્રી કિસાન યોજના હેઠળ દીઠ માત્ર એક જ વ્યક્તિ લાભ મેળવી શકે છે જો તેમની પાસે ખેતી જમીન હોય આ યોજના લાખો ખેડૂતોને સમર્થન આપવાનું ચાલુ રાખે છે પરંતુ લાયક ધરાવતા લોકોએ ભવિષ્યના હપ્તા મેળવવા માટે તેમના કેવાયસી અને જમીનની ચકાસણી અધ્યતન છે તેની ખાતરી કરવી જોઈએ.
પ્રધાનમંત્રી કિસાન યોજના માટે અરજી કરવાની પાત્રતા PM Kisan Sahay Yojana
- આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતનું ભારતીય હોવું જ ફરજિયાત છે
- લાભાર્થી ખેડૂત કોઈપણ સરકારી નોકરીમાં કામ કરતો ન હોવો જોઈએ
- અગાઉ માત્ર બે એક્ટર થી ઓછી જમીન ધરાવતા ખેડૂતોને જ આ યોજનાનો લાભ આપવામાં આવતો હતો પરંતુ હવે તમામ ખેડૂતને આ યોજનાનો લાભ મળે છે
- અરજદાર ખેડૂત માટે બેંક ખાતુઓ ફરજિયાત છે કારણ કે કિસાન સન્માન નિધિ યોજના ની રકમ તેમના બેંક ખાતામાં જ ટ્રાન્સફર કરવામાં આવશે
પ્રધાનમંત્રી કિસાન યોજના માટે જરૂરી દસ્તાવેજો PM Kisan Sahay Yojana
- આધારકાર્ડ
- ઓળખ પત્ર
- મતદાર આઈડી
- ડ્રાઇવિંગ લાઇસન્સ
- જમીનના દસ્તાવેજ
- ખેતીની વિગત
- બેંક ખાતાની પાસ બુક
- મોબાઈલ નંબર
પ્રધાનમંત્રી કિસાન યોજના ઓનલાઈન અરજી પ્રક્રિયા કેવી રીતે કરવી? PM Kisan Sahay Yojana
- દેશના આવા રસ ધરાવતા ખેડૂતોએ પ્રધાનમંત્રી કિસાન યોજનામાં ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવા માંગે છે તો તેઓને નીચે આપેલ પ્રક્રિયાને અનુસરી સરળતાથી અરજી કરી શકાય છે
- સૌપ્રથમ પ્રધાનમંત્રી કિસાન યોજના માટે તમારે એની સત્તાવાર વેબસાઈટ પર જવાનું રહેશે
- ત્યાર પછી આ વેબસાઈટ ના હોમપેજ પર તમે ફાર્મર કોર્નર હેઠળ નવા ખેડૂત નોંધણીનો વિકલ્પ જોશો તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે
- હવે આગળના પેજ પર તમારી સામે નવું ખેડૂત નોંધણી ફોર્મ ખુલશે
- હવે તમારે ગ્રામીણ ખેડૂત નોંધણી જોબ તમે ગ્રામીણ રહેવાસી હોય તો એના પર ક્લિક કરવાનું અને શહેરી રહેવાસી હોય તો તેના પર ક્લિક કરવું.
- તમે જે વિસ્તાર થા છો તે પ્રમાણે વિકલ્પ પસંદ કરો
- ત્યાર પછી તમારે આધાર નંબર અને મોબાઈલ નંબર નાખવો પડશે અને રાજ્ય પસંદ કરવું પડશે
- હવે તમારે અહીં ચર્ચા કોડ ભરવો પડશે ને સાહેબ ઓટીપી પર ક્લિક કરવું પડશે
- હવે તમારા મોબાઈલ નંબર પર એ ઓટીપી આવશે જેને તમારે ઓટીપી બોક્સમાં ભરી વેરીફાઇ કરવાનું રહેશે
- હવે પછી પેજમાં તમારે કેટલીક અંગત વિગતો અને જમીનના ટાઈટલ વગરની વિગતો દાખલ કરવી પડશે
- તમામ વિગતો દાખલ કર્યા પછી તમારે અરજી ફોર્મ સબમીટ કરવાનું રહેશે
- ત્યાર પછી તમે કિસાન યોજનામાં ઓનલાઈન પ્રક્રિયા પૂર્ણ કરી શકશો
ઓફલાઈન અરજી કેવી રીતે કરવી? PM Kisan Sahay Yojana
દેશના જે ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન યોજના માટે ઓનલાઈન અરજી કરી શકતા નથી તેઓ ઓફલાઈન અરજી પણ કરી શકે છે પ્રધાનમંત્રી કિસાન ઓનલાઈન નોંધણી માટે તમારે એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરવું પડશે છે પછી તમારે અરજી ફોર્મ ભરીને તમારે નજીક સેવા કેન્દ્ર માં સબમીટ કરવાનું રહેશે જાહેર સેવા કેન્દ્ર દ્વારા તમારી અરજી રીતે તપાસ કરવામાં આવશે અને તમને કિસાન સન્માન નિધિ યોજના હેઠળ નોંધણી કરવામાં આવશે જે બાદ તમને યોજના હેઠળ લાભ મળવા લાગશે
પ્રધાનમંત્રી કિસાન યોજના લાભાર્થી ની યાદી કેવી રીતે જોવી? PM Kisan Sahay Yojana
જે ખેડૂતોએ કિસાન યોજના માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા પૂર્ણ કરી છે તેવો હોય પ્રધાનમંત્રી કિસાન લાભાર્થીની યાદી જોઈ શકે છે જો તમારે તમારું નામ પ્રધાનમંત્રી કિસાન યોજના લાભાર્થીઓની યાદીમાં જોવા માંગો છો તો તમારે નીચેના સ્ટેપને અનુસરવા પડશે
- સૌપ્રથમ તમારે લાભાર્થીની યાદી તપાસવા માટે તેની સત્તાવાર વેબસાઈટ પર જવું પડશે
- ત્યાર પછી વેબસાઈટ ના હોમ પેજ પર ગયા પછી તમારા લાભાર્થીની સૂચિનું વિકલ્પ પસંદ કરવો પડશે
- હવે તમે નવા પેજ પર આવશો નહીં તમારે રાજ્યો જિલ્લા બ્લોગ ગ્રામ વગેરે જેમ કેટલીક વિગતો પસંદ કરવાની રહેસે
બધી વિગતો પસંદ કર્યા પછી ગેટ રિપોર્ટ પર ક્લિક કરો - તમારી સ્ક્રીન પર કિસાન યોજના ના લાભાર્થી ની યાદી કોણ છે તમે આ યાદીમાં તમારું નામ જોઈ શકશો.
પ્રધાનમંત્રી કિસાન યોજના માટે કેવાયસી પ્રક્રિયા કેવી રીતે કરવી? PM Kisan Sahay Yojana
અમે તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી કિસાન યોજનાના લાભાર્થીઓ માટે ekyc ફરજિયાત છે જો પ્રધાનમંત્રી કિસાન યોજનાના હપ્તા તમારા બેંક ખાતામાં નથી આવી રહ્યા તમારે શક્ય તેટલી વહેલી તકે કેવાયસી કરાવવું જોઈએ તેને સમગ્ર પ્રક્રિયાના પગલાં નીચે મુજબ છે
- પ્રધાનમંત્રી કિસાન કેવાયસી માટે સૌપ્રથમ તેની સત્તાવાર વેબસાઈટ પર જાઓ
- ત્યાર પછી વેબસાઈટ ના હોમ પેજ પર તમારે કેવાયસી ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે
- આ પેજ પર તમારે તમારો આધાર નંબર દાખલ કરવો પડશે અને સર્ચ બટન પર ક્લિક કરવું પડશે
- ત્યાર પછી તમારા આધાર કાર્ડ માં નોંધાયેલા મોબાઈલ નંબર પર ઓટીપી મળશે જે તમારા બોક્સમાં એન્ટર કરવાનો રહેશે
- આ પછી તમારી સબમીટ બટન પર ક્લિક કરવાનું રહેશે
- આમ તમે પ્રધાનમંત્રી કિસાન યોજના માટે kyc પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થશે
હું આશા રાખું છું કે તમને મારો આર્ટીકલ ગમ્યો હશે આવી જ રીતે વિવિધ યોજનાઓ અને ભરતીઓની માહિતી મેળવવા માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાયેલ રહો અને અમારી વેબસાઈટ ની મુલાકાત લો.